Rang chhe Rajkot
11/06/2026
અમેરિકાએ ઈરાન પર હુમલો કરતાં હોર્મુંઝ સ્ટ્રેટ બંધ કરાયો
રાજકોટ: સાંઢિયા પુલ ટૂંક સમયમાં ખુલશે? મેયર અને મ્યુનિસિપલ કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું
સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથજીનું મોટું નિવેદન
પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરાવવાની ઘટનાને ડૉ. જ્યોતિર્નાથજીએ વખોડી
ડૉ. જ્યોતિર્નાથજીએ કહ્યું: “આ પ્રકારના કુરિવાજો સમાજ માટે અત્યંત નિંદનીય છે”
માનવતા અને માનવ અધિકારો વિરુદ્ધના આવા કાર્યો સામે કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ: ડૉ. જ્યોતિર્નાથજી
“આજના આધુનિક યુગમાં પણ જો દીકરીઓનું મુંડન કરાવાય, તો તે યોગ્ય નથી”
સમાજને પ્રગતિ તરફ લઈ જવા જૂની અનિષ્ટ પ્રણાલીઓ અને કુરિવાજો છોડવા જ પડશે: ડૉ. જ્યોતિર્નાથજી
જેમ દહેજ પ્રથામાંથી સમાજ બહાર આવ્યો, તેમ આવા કુરિવાજોમાંથી પણ બહાર આવવાની જરૂર: ડૉ. જ્યોતિર્નાથજી
આવા કિસ્સાઓમાં કલમ ૩૭૯ હેઠળ ગુનો નોંધીને એક્શન લેવાવા જોઈએ: ડૉ. જ્યોતિર્નાથજી
tag or use Keyword Rangchhherajkot
Keep Tagging & Sharing 🤝
{ Rajkot, rajkotnews, newsofrajkot, rajkotupdates, rajkotinformation, rcr, rcrnews, rcrupdates, rangchherajkot
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Rajkot
360002