Keyur Anadkat
♦️"પહેલા જ કહ્યું તું કે" જયારે મતપેટી ખુલશે ત્યારે જનતા નો જનાદેશ અને પ્રેમ "ભારતીય જનતા પાર્ટી" તરફી જ હશે.
♦️રાજકોટ ખાતે મે મતદાન કરી લોકોને અને યુવાઓને લોકશાહી ને જીવંત અને અમર રાખવાં અચૂક મતદાન કરવાં અપીલ કરી.
♦️વિપક્ષો ના અનેક કાવા દાવા સામે ઝઝૂમી રહેલા "ભારતીય જનતા પાર્ટીના" દરેક કાર્યકર્તાઓને હું સલામ કરું છું...
♦️પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર આદરણીય સ્વ.શ્રી "વિજયભાઈ રૂપાણી"એ રાજકોટમાં "પીવાના પાણીનો" પ્રશ્ન સૌની યોજનાં અંતર્ગત કાયમ માટે હલ કરી આપ્યો..
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
Rajkot