TekArk

TekArk

Share

11/06/2022
12/05/2022

Good for Anything Important

13/04/2022

ભગવાન શ્રીરામજીના
વિવાહ અને રાજ્યાભિષેક
બંને શુભ મુહુર્ત જોઈને જ
નકકી થયેલા, તો પણ ના તો
તેઓનુ વૈવાહિક જીવન, ના તો
રાજ્યાભિષેક સફળ થયા. અને જયારે મુનિ વશિષ્ઠ પાસે જવાબ માંગવામા આવ્યો તો તેમણે સાફ શબ્દોમાં કહી દિધુ ...


सुनहु भरत भावी प्रबल,
बिलखि कहेहूं मुनिनाथ,
लाभ-हानि जीवन-मरण,
यश-अपयश विधि हाथ

અર્થાત: જે વિધીએ નિર્ધારિત
કરેલુ છે તે થઇ ને જ રહેશે.

ના ભગવાન શ્રીરામજી
નુ જીવન બદલી શકાયું, ન
ભગવાન શ્રી કૃષ્ણજીનુ,
ન ભગવાન શિવ સતીના
મૃત્યુ ને ટાળી શકયા. જયારે
મહામૃત્યુંજય મંત્ર એના
વશમાં જ હતો, ન ગુરૂ
અર્જુનદેવ, ન ગુરૂ ટેઞ બહાદુર, ન ગુરૂ ગોવિંદસિંહ પોતાની સાથે થનાર વિધી ને ટાળી શકયા ...

જયારે સૌ સમર્થ હતા..

રામકૃષ્ણ પરમહંસ પોતાના
કેન્સર ને ટાળી શકયા ન તો
રાવણ પોતાના જીવનને
ને બદલી શકયો, સમસ્ત
શક્તિઓ હોવા છતા
વિધીના વિધાન ન ટાળી શકયા.

મનુષ્ય પોતાના જન્મ સાથેજ
જીવન, મરણ, યશ, અપયશ,
લાભ, હાનિ, સ્વાસ્થ્ય, બિમારી, દેહ, રંઞ, પરિવાર, સમાજ, દેશ અને બીજું ઘણું પહેલાજ નિર્ધારિત કરીને જન્મે છે.....

તેથી સરળ રહો સહજ રહો,
મન કર્મ અને વચનથી
સતકર્મમા લિન રહો.
મુહુર્ત ના તો જન્મ લેવાનુ છે
ન તો મરવાનું બસ વિધી
ના વિધાન મુજબ કર્મ જ
આપણા હાથમાં છે
શેષ બધુ અર્થહીન છે.

Want your business to be the top-listed Realtor/realty Service in Mumbai?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Mumbai
400077