Shree Navjeevan Education And Charitable Trust

Shree Navjeevan Education And Charitable Trust

Share

Photos from Shree Navjeevan Education And Charitable Trust's post 17/04/2024

मर्यादा पुरुषोत्तम प्रभु श्रीराम के जन्मोत्सव रामनवमी की आप सभी को हार्दिक शुभकामनाएं
चाहमान राजवंश के युग में दिल्ली अजमेर के सम्राट विग्रहराज चौहान चतुर्थ द्वारा 12 वी शताब्दी में अपने कुल गौरव सूर्यवंशी प्रभु श्रीराम की स्मृति में चलाएं गए सोने के अद्भुत सिक्के का इतिहास .....
जय श्री राम
भारत माता की जय

20/03/2024

સતત ચી ચી કરતુ પંખી એટલે ચકલી

🌳🐥🐤🌷🐦🌳🐦
ચકલીઓની સમાજ સેવા

ચકલીઓને બચાવવા માટે ચાલતા અભિયાન ખરેખર તો ચકલી દ્વારા થતી આડકતરી સમાજ સેવાને અભારી છે. ચકલી દ્વારા થતી કે ચકલી દ્વારા આડકતરી રીતે થઈ જતી પોતાની બસ્સો એક્ટીવીટી એવી છે કે જે માનવ વસાહત માટે લાભદાયી છે. જાણીતી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનુ તારણ છે કે છેલ્લા એક દશકાથી પૃથ્વી પર જુની બીમારીઓ ફરીથી જન્મી છે,જેની પાછળ જો કોઈ જવાબદાર હોય એ ઘટી રહેલી ચકલીઓની સંખ્યા છે. ઉભા મોલમાં ચકલી પાક પર લાગેલા કીડાને સાફ કરવાનું કામ પણ ચકલીઓ જ કરે છે.

ચકલીઓનુ બાયોલોજીકલ વર્લ્ડ

દશથી બાર સેન્ટીમીટરની લંબાઈ ધરાવતી ચકલીઓનુ વજન ક્યારેય પચાસ ગ્રામથી વધું નથીં હોતું. ચકલી એકધારું પાંત્રીસ કિલોમીટર ઉડી શકે છે. જો મજબુરી હોય અને જીવનો સવાલ હોય તો ચકલી વધુમા વધું પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તો ધુળનો ઉપયોગ એ નહાવા માટે કરે છે. હા ચકલી ધુળથી સ્નાન કરે છે. બે દિવસે એક વાર નહાવા નું પસંદ કરતી ચકલી પોતાની ચાંચથી જ શરીર સાફ કરી લે છે.ચકલી વર્ષ દરમિયાન 10 થી 15 ઇંડાં મુકે છે. એક જ સમયની વાત કરીએ તો ચકલી એક સાથે 2 થી 3 ઇંડા મુકે છે. ચકલીઓની ઉમદા ખાસીયત એ છે કે એ માળા વિનાં ક્યારેય ઇંડા નથી મુક્તી, ઘરના ઘર વિના બચ્ચાને જન્મ ન અપાય એવી સીધી સાદી હકીકત ચકલી સમજે છે.
મારુ તો ચકલી બચાવો અભિયાન ચાલુ છે આપણે પણ દરેક વ્યકિત ચકલી બચાવો અભિયાન ચાલુ કરીએ
ભારત માતા કી જય

19/02/2024

🚩છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ ૩૦, ૧૫૫૧/ ગ્રેગોરિયન ફેબ્રુઆરી ૧૯, ૧૬૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો.

છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે. જૂન ૬ ૧૬૭૪ના રોજ શિવાજીને રાયગઢ કિલ્લામાં તાજ પહેરાવવામાં આવ્યો હતો. ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું.🙏
શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે,
ધણણણ ડુંગરા ડોલે, એવા હાલરડાં ગાતા માતા જીજાબાઇ ને પણ યાદ કરીએ કે જેણે વીર પુત્ર ને જન્મ આપ્યો , એભી શિવ ના સાનિધ્ય માં ,
હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજ જન્મ જયંતિ પરત શત શત નમન🙏
જય ભવાની. જય શિવાજી
ભારત માતાકીજય

Want your organization to be the top-listed Non Profit Organization in Junagadh?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Joshipara-Junagadh
Junagadh
362001