Jamnagar Uday Daily News Paper
✨ RAAS RATRI CULTURE OF HALAR ✨
📍 VENUE : GREEN FIELD PARTY PLOT JAMNAGAR - RAJKOT ROAD NR.MELDI MATAJI TEMPLE - JAMNAGAR
✨ SPECIAL PASS OFFER ✨
👉🏻 GIRLS PURPLE PASS ₹499/-
👉🏻 BOYS GOLDEN PASS ₹799
✨ 10 DAY ✨
👉🏻 ૧૨ વર્ષ સુધીના બાળકોની એન્ટ્રી ફી
Hurry Up!
☎️ PASS BOOKING ☎️
+91 97247 85554
+91 91734 67456
05/06/2025
આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિત્ર યાત્રાની સુરક્ષા માટે ખાસ સિક્યોરિટી પ્લાન તૈયાર કરાયો છે. એક વ્યવસ્થિત યોજના બનાવવામાં આવી છે, જેમાં સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના સામેલ છે....
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દ આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમ.....
23/05/2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ રંગમતી નદી પછી નાગમતી નદીના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે 6 જેસીબી મશીન અને 4 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે. 33 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ આજે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે અને અંદાજે 66 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે....
જામનગરમાં 33 ગેરકાયદે દબાણો દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી, 66,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાશે. - jamnagaruda જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ રંગમતી નદી પછી નાગમતી નદીના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Jamnagar
361008