V.K. JEWELLERS
✨ એકતાના રંગો, પરંપરાની મહેક, અને ઉત્સાહના તાલ…
સ્વર્ણિમ રસોત્સવ – 2025
ફરી એકવાર લઈને આવી રહ્યું છે આનંદનો મહાપ્રસંગ ✨
🎉સ્વર્ણિમ રસોત્સવ સીઝન – 2 🎉
અમે આનંદ અને આભારી હૃદય સાથે,
અમારા સન્માનનીય સહયોગી નો હાર્દિક સ્વાગત કરીએ છીએ 🌟
⭐ Media Partner– Khabar Gujarat
⭐ Attire Partner – Zarisaga
⭐ photoGraphy Partner – Nice Studio
⭐ Printing Partner – Shree Hari Art
આપનો કિંમતી સહકાર,
આ ભવ્ય મહોત્સવને ગરબા – રસ – એકતા – પરંપરા
ના રંગોથી વધારે સુંદર અને ઉજ્જવળ બનાવે છે.
"સ્વર્ણિમ રાસોત્સવ ૨૦૨૫ સીઝન 2"
WELCOME નવરાત્રી મહોત્સવ
તારીખ: 21/09/2025 રવિવાર
સમય:- સાજે 6 થી રાત્રે ૧૨ સુધી
સ્થળઃ- પદમ પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ
જામનગર
For Sponsorship
નીતિન વારીયા | કૃણાલ મોનાણી
98798 33399 | 99246 33787
કેતન સિમેજીયા| કિશોરભાઈ પાટડીયા
82000 08658 | 98794 27277
ધર્મેશ વડનગરા| જતીનભાઈ વડનગરા
99248 41872 | 98242 41455
आपका, अपना, और समाज का
🙏🏻 स्वर्णिम ग्रुप 🙏🏻
19/07/2025
✨ અત્યંત આનંદ અને ગૌરવ સાથે ✨
ભારત સુવર્ણકાર સેતુ દ્વારા
કારોબારની કલા — નવી પેઢીને માર્ગદર્શન આપવા માટે યોજાયેલ વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ
તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે.
આ કાર્યક્રમમાં જામનગરના માનનીય એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની વિશેષ ઉપસ્થિતિને લીધે સમગ્ર કાર્યક્રમનું મહત્વ અનેકગણું વધ્યું.
તેમનો વ્યસ્ત સમય છતાં પણ નવા યુગના સોની યુવાઓને પ્રેરણા આપવાના ઉદ્દેશથી હાજરી આપવી એ તેમના સમાજપ્રેમ અને જવાબદારીભાવને દર્શાવે છે.
તેમના માર્ગદર્શક સંબોધનથી યુવાન પેઢીને નૈતિકતા, કાયદાકીય જાગૃતિ અને આત્મવિશ્વાસ અંગે મજબૂત સંદેશો મળ્યા.
કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી માન. નિલેશભાઈ કગથરા, પી.આઈ. શ્રી નિકુંજ ચાવડા (સીટી એ ડિવિઝન) અને તેમની ટીમે પણ ખાસ હાજરી આપી, જે આપ સૌ માટે ઉત્તમ પ્રેરણારૂપ સાબિત થઈ.
વિશેષ ઉપસ્થિતિ નોંધાવી:
🔸 જામનગર વોર્ડ નં. 9 ના માન. કોર્પોરેટર શ્રી ધીરેનભાઈ મોનાણી સાહેબ, જેમની હાજરીએ સમાજસેવા પ્રતિ તેમની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરી.
🔸 સોની સમાજ જામનગરના આદરણીય પ્રમુખ શ્રી નિતિનભાઈ વારિયા સાહેબ, જેમની ઊંડી સંવેદના અને સંગઠન પ્રતિની લાગણીસભર હાજરીએ સમગ્ર કાર્યક્રમમાં વધુ ઉત્સાહ સંચાર કર્યો.
કાર્યક્રમની વિશેષ ઉત્કૃષ્ટતા બની કી-નોટ સ્પીકર તરીકે શ્રી પરેશભાઈ રાજપરાનું સંબોધન, જેમણે તેમના વ્યાપક અનુભવ અને દૃષ્ટિથી બધા સોનીકામ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું.
તેમના પ્રેરણાદાયક વિચારો અને વ્યવસાયિક મૂલ્યોના સંદેશથી સમગ્ર ઓડિયન્સમાં નવચેતનાનું સંચાર થયો.
આ કાર્યક્રમ દરમિયાન નીચેના મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું:
🔹 જૂના સોના ખરીદી વખતે કાયદાકીય અને હોલમાર્કની ભૂમિકાની સમજ
🔹 હોલમાર્કનું મહત્વ અને તેની લાગુ કરવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત માર્ગદર્શન
🔹 સોનું કામ કરતા મજૂરો માટે સુરક્ષા, મજૂરી હક અને નવી તકનીકી તાલીમ વિશે માહિતી
આ આયોજનને સફળ બનાવવામાં શ્રી નિલેશભાઈ લુંભાણી, ગુજરાત અધ્યક્ષ અનિકેતભાઈ લુંભાણી, જામનગર અધ્યક્ષ સુભાષભાઈ પાલા તથા જામનગર ટીમના સુમેળભર્યા નેતૃત્વની અગત્યની ભૂમિકા રહી.
💐 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દરેક મહાનુભાવના સહકાર અને ઉત્સાહ માટે હૃદયપૂર્વક આભાર 💐
ભારત સુવર્ણકાર સેતુ – જામનગર
📍 જામનગર જિલ્લો
04/07/2025
So glad we got to see the Statue of Belief in Nathdwara with everyone! Such a special memory. ❤️🛕
Click here to claim your Sponsored Listing.
Contact the business
Telephone
Website
Address
V. K. JEWELLERS Gunjan Chambers, Beside Sh*tla Mataji Temple
Jamnagar
361001
Opening Hours
| Monday | 9am - 9pm |
| Tuesday | 9am - 9pm |
| Wednesday | 9am - 9pm |
| Thursday | 9am - 9pm |
| Friday | 9am - 9pm |
| Saturday | 9am - 9pm |