Shree Narayan Eye Hospital

Shree Narayan Eye Hospital

Share

Photos from Shree Narayan Eye Hospital's post 20/12/2025

શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત શ્રી નારાયણ ગીર ગૌશાળા ખાતે નિર્મિત જીવામૃત તથા ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.
આ અવસરે માનનીય રાજ્યપાલશ્રીએ ગૌશાળાની મુલાકાત લઈ ગૌસેવા, ગૌસંવર્ધન તથા પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમમાં
હાલોલના માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર,
સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ રાજગોર,
ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પંચાલ, તથા શ્રી ભરતભાઈ શાહ,
કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. સી. કે. ટીંબડિયા,
તથા ડૉ. રાજુ ઠક્કર (વોકમેન ઓફ ઇન્ડિયા)
સહીત કૃષિ ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી.
આ લોકાર્પણ ગૌઆધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તથા આત્મનિર્ભર કૃષિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
Jaydrathsinhji Parmar Acharya Devvrat Shree Narayan Eye Hospital

Want your practice to be the top-listed Clinic in Halol?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Tajpura
Halol
389350