Kevalsinh Rathod

Kevalsinh Rathod

Share

26/08/2025

અમારા પુજ્ય દાદીમાં દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ ના અવસાન પછી એમનું પુણ્યાનુમોદન તેમજ શ્રધ્ધાંજલી સભા તારીખ 28/08/2025 અને ગુરૂવાર ના રોજ સવારે 9.00 કલાકે અમારા વતન કોબ (ઉના) મુકામે રાખેલ છે.

કેવલસિંહ રાઠોડ 🙏🙏

18/05/2025

રામદેવ પીર નું આંદોલન અસ્પૃશ્યતા નિવારણ માટે તેમજ જાતિ વ્યવસ્થા ને ખતમ કરવા માટે નું આંદોલન હતું. સામાજીક એકતા જાગૃતિ મિશન સમગ્ર દેશ માં રામદેવ પીર ની વિચારધારા નો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે, અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થા સામે લડી રહ્યું છે.

જય ભારત

Want your practice to be the top-listed Law Practice in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


C 302, Business Park Complex, PDEU Road, Raisan
Gandhinagar
382421