Kevalsinh Rathod
26/08/2025
અમારા પુજ્ય દાદીમાં દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ ના અવસાન પછી એમનું પુણ્યાનુમોદન તેમજ શ્રધ્ધાંજલી સભા તારીખ 28/08/2025 અને ગુરૂવાર ના રોજ સવારે 9.00 કલાકે અમારા વતન કોબ (ઉના) મુકામે રાખેલ છે.
કેવલસિંહ રાઠોડ 🙏🙏
18/05/2025
રામદેવ પીર નું આંદોલન અસ્પૃશ્યતા નિવારણ માટે તેમજ જાતિ વ્યવસ્થા ને ખતમ કરવા માટે નું આંદોલન હતું. સામાજીક એકતા જાગૃતિ મિશન સમગ્ર દેશ માં રામદેવ પીર ની વિચારધારા નો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે, અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થા સામે લડી રહ્યું છે.
જય ભારત
Want your practice to be the top-listed Law Practice in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
C 302, Business Park Complex, PDEU Road, Raisan
Gandhinagar
382421