mahendra_satiya

mahendra_satiya

Share

13/06/2026

લાકડી

08/06/2026

વિજળીના થાંભલાનો કાયદો
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા

ખેડૂતના ખેતરમાં વીજળીના થાંભલા નાખવા બાબતે હાલમાં ધી ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 નો અંગ્રેજોએ બનાવેલો કાયદો અમલમાં છે.

1885 માં બનેલા કાયદા આધારે 2026 માં વળતર ચૂકવવામાં આવે છે માટે ખેડૂતોને અન્યાય થાય છે.

અંગ્રેજોનો કાયદો હટાવીને જો નવો કાયદો બનાવવામાં આવે તો ખેડૂતોને થાંભલાના વળતરના પ્રશ્નનું નિરાકરણ આવે તેમ છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિજળીના થાંભલા બાબતે નવો કાયદો રજૂ કર્યો છે.

આ કાયદા પ્રમાણે ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી જોગવાઈ કરવામાં આવી છે. જો આ કાયદો વિધાનસભામાં બહુમતીથી પસાર થાય તો ખેડૂતોના થાંભલાના પ્રશ્નો કાયમી નિરાકરણ આવે એમ છે.

Want your public figure to be the top-listed Public Figure in Botad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Botad
364320