Agrimycil Bio Science Pvt. Ltd.

Agrimycil Bio Science Pvt. Ltd.

Share

22/05/2026

🌱 શા માટે ટ્રાયકોમીલ બીજા ખાતર કરતા અલગ છે? 🌱
• ​સામાન્ય ખાતર ફક્ત પોષણ આપે છે, જ્યારે ટ્રાયકોમીલ પોષણ + રક્ષણ અને જમીન સુધારણા એમ ત્રણેય કામ એકસાથે કરે છે.
• ​તેમાં રહેલા બેક્ટેરિયા લાંબા સમય સુધી જમીનમાં સક્રિય રહી કાર્ય કરે છે.

​🌿 જમીનનું બંધારણ સુધારે અને ફળદ્રુપતા વધારે.
​💧 જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વધારો કરે.
​🛡️ મૂળ વિસ્તારમાં થતા ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપે.
​⚡ છોડને કુદરતી હોર્મોન્સ અને એન્ઝાઇમ પૂરા પાડે.

વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો
📞 9925047247 / 9909047247

19/04/2026

Agrimycil Bioscience પરિવાર તરફથી આપ સૌને અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છાઓ.

Want your school to be the top-listed School/college in Anand?
Click here to claim your Sponsored Listing.

Address


3/4/5/Kruti Shopping Centre, Opp. Mahavir Nagar, Nr. Angel School, Jitodiya Road
Anand
388001

Opening Hours

Monday 7am - 7pm
Tuesday 7am - 7pm
Wednesday 7am - 7pm
Thursday 7am - 7pm
Friday 7am - 7pm
Saturday 7am - 7pm
Sunday 7am - 7pm