Kohler Maitri Ceramic
12/11/2023
शुभं करोति कल्याणम आरोग्यं धनसंपदा ।
शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोsस्तुते ।
दिव्या दिव्या दिपत्कार कानी कुंडले मोतीहार ।
दिव्याला पाहून नमस्कार ।
સંવત ૨૦૮૦ દિવાળી ના રોજ શુકનવનતા ચોપડા પુજન અમારા શોરુમ પર રાખેલ તેમા અમારા પુજય વડીલોના આશીર્વાદ સદા અમારા ઉપર રહેછે .
॥ જય ભંડારીયાદાદા ॥
॥ જય લક્ષ્મી દેવ નમ: ॥
॥ જય સ્વામીનારાયણ નમ:॥
31/10/2023
“સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ”
સરદાર વલ્લભભાઈ પટેલ.. આઝાદીની લડતના એક મહાન સેનાની તરીકે જ નહી પરંતુ ભારતના ઘડવૈયા તરીકે પણ તેઓ હંમેશા યાદ રહેશે.
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. ખેડૂતો માટે સારા કાર્યો કર્યાં હતાં. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને “સરદાર” નું બીરુદ આપ્યુ હતું.
તેમજ સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું હતું આવા દ્રઢ મનોબળ ના કારણે “લોખંડી પુરુષ” તરીકે પણ ઓળખાય છે.
ભારત આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ ગૃહ અને રિયાસત ખાતાના પ્રધાન બન્યા હતા. આવા મહાન નીડર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની ૧૪૮મી જન્મ જયંતી પર શત શત નમન.
Click here to claim your Sponsored Listing.
Contact the business
Telephone
Website
Address
Surat
395007