KPES Academy Rajkot
ADMISSIONS OPEN
FOR 2023/24
Std. 6th to 12th(sci.)
English Medium.
Contact:- 9157168932
# 𝗘𝘅𝗰𝗹𝘂𝘀𝗶𝘃𝗲 𝗣𝗿𝗲𝗽𝗮𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗡𝗘𝗘𝗧, 𝗝𝗘𝗘(𝗠𝗮𝗶𝗻), 𝗝𝗘𝗘(𝗔𝗱𝘃𝗮𝗻𝗰𝗲) 𝗮𝗻𝗱 𝗚𝗨𝗝𝗖𝗘𝗧+𝗕𝗼𝗮𝗿𝗱 𝗶𝗻 𝗘𝗻𝗴𝗹𝗶𝘀𝗵 & 𝗚𝘂𝗷𝗿𝗮𝘁𝗶 𝗠𝗲𝗱𝗶𝘂𝗺.
# 𝗜𝗻𝘁𝗲𝗴𝗿𝗮𝘁𝗲𝗱 𝗧𝗲𝗮𝗰𝗵𝗶𝗻𝗴 𝗠𝗲𝘁𝗵𝗼𝗱 𝗲𝗻𝘀𝘂𝗿𝗲𝘀 𝘁𝗵𝗮𝘁 𝘆𝗼𝘂 𝗮𝗿𝗲 𝗹𝗶𝘀𝘁𝗲𝗱 𝗮𝘀 𝗮 𝘁𝗼𝗽 𝗿𝗮𝗻𝗸𝗲𝗿 𝗶𝗻 𝗖𝗼𝗺𝗽𝗲𝘁𝗶𝘁𝗶𝘃𝗲 𝗘𝘅𝗮𝗺𝘀 𝗹𝗶𝗸𝗲 𝗡𝗘𝗘𝗧, 𝗝𝗘𝗘,𝗢𝗹𝘆𝗺𝗽𝗶𝗮𝗱,𝗡𝗧𝗦𝗘, 𝗞𝗩𝗣𝗬,𝗲𝘁𝗰.𝗮𝗹𝗼𝗻𝗴 𝘄𝗶𝘁𝗵 𝘁𝗵𝗲 𝗕𝗼𝗮𝗿𝗱 / 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗘𝘅𝗮𝗺𝘀.
# 𝗦𝗶𝗻𝗴𝗹𝗲 𝗦𝘂𝗯𝗷𝗲𝗰𝘁 𝗖𝗼𝗮𝗰𝗵𝗶𝗻𝗴 𝗶𝘀 𝗮𝗹𝘀𝗼 𝗮𝘃𝗮𝗶𝗹𝗮𝗯𝗹𝗲.
# 𝗛𝗶𝗴𝗵𝗹𝘆 𝗤𝘂𝗮𝗹𝗶𝗳𝗶𝗲𝗱 𝗙𝗮𝗰𝘂𝗹𝘁𝘆 𝘄𝗶𝘁𝗵 𝗘𝘅𝗽𝗲𝗿𝗶𝗲𝗻𝗰𝗲,𝗘𝘅𝗽𝗲𝗿𝘁𝗶𝘀𝗲 𝗮𝗻𝗱 𝗘𝗻𝘁𝗵𝘂𝘀𝗶𝗮𝘀𝗺.
# 𝗔𝗻 𝗜𝗱𝗲𝗮𝗹 𝗧𝘂𝗶𝘁𝗶𝗼𝗻 / 𝗖𝗼𝗮𝗰𝗵𝗶𝗻𝗴 𝗖𝗹𝗮𝘀𝘀 𝗳𝗼𝗿 𝗦𝘁𝗱.6 𝘁𝗼 12 𝗮𝘀 𝗪𝗲 𝗠𝗮𝗶𝗻𝘁𝗮𝗶𝗻 𝗮𝗻 𝗢𝗽𝘁𝗶𝗺𝗮𝗹 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁-𝗙𝗮𝗰𝘂𝗹𝘁𝘆 𝗿𝗮𝘁𝗶𝗼 𝘁𝗼 𝗮𝘁𝘁𝗲𝗻𝗱 𝗲𝗮𝗰𝗵 𝗮𝗻𝗱 𝗲𝘃𝗲𝗿𝘆 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁 𝘄𝗶𝘁𝗵 𝗘𝘅𝘁𝗿𝗮 𝗰𝗮𝗿𝗲.
# 𝗥𝗲𝗴𝘂𝗹𝗮𝗿 𝗦𝗲𝘀𝘀𝗶𝗼𝗻𝘀 𝗼𝗳 𝗩𝗲𝗱𝗶𝗰 𝗺𝗮𝘁𝗵𝘀,𝗖𝗿𝗶𝘁𝗶𝗰𝗮𝗹 𝗧𝗵𝗶𝗻𝗸𝗶𝗻𝗴 𝗦𝗸𝗶𝗹𝗹𝘀,𝗠𝗲𝗻𝘁𝗮𝗹 𝗔𝗯𝗶𝗹𝗶𝘁𝘆 𝗮𝗻𝗱 𝗟𝗶𝗳𝗲 𝗩𝗮𝗹𝘂𝗲𝘀 𝗳𝗼𝗿 𝗔𝗹𝗹 𝗥𝗼𝘂𝗻𝗱 𝗗𝗲𝘃𝗲𝗹𝗼𝗽𝗺𝗲𝗻𝘁 𝗶𝗻 𝗲𝗮𝗰𝗵 𝗦𝘁𝗮𝗻𝗱𝗮𝗿𝗱.
મૂલ્ય શિક્ષણ:-વાત સાવ નજીવી લાગે પરંતુ એનાં પરિણામો દૂરગામી હોય છે. ઘરમાં દાદાજી-દાદીમાં હોય, કોઈ મોટા ભાઈ કે બહેનને રોજ રાતે દાદા-દાદીના પગ દબાવતાં બાળક જૂએ તો થોડા દિવસોમાં એ પણ કહેશે કે હું પગ દાબું. 'સેવા' ના સંસ્કારો આ રીતે જ પડતા હોય છે. બહારથી આવનારા સામે પાણીનો પ્યાલો ધરવો, આગંતુકને બેસવા માટે જગ્યા ખાલી કરી દેવી, 'નમસ્તે' કરવા, જાય ત્યારે 'આવજો' કહેવું - આ બધા શિષ્ટાચાર ઘરમાં જ શીખવા મળે. ભાણા પર જતાં પહેલાં ગાય-કૂતરાં માટેના ગોગ્રાસ કાઢવાના સંસ્કારમાંથી જ વિશ્વ પ્રત્યેની જવાબદારી નિર્માણ થાય છે. તુલસીને પાણી, ગાય-કૂતરાંને રોટલો બાળકને સમસ્ત વનસ્પતિજગત અને પ્રાણીસૃષ્ટિ સાથે જોડી આપે છે. ગાંધી-વિનોબાનાં ચિત્ત પર માના, ચાંદ્રાયણી વ્રતના કેવા ઊંડા સંસ્કાર પડેલા, તે સૌ જાણે છે ! પરિવારને આપણે ત્યાં 'મૂલ્યોનું ધરુવાડિયું' કહ્યું છે - જીવન મૂલ્યો શીખવવાની નાનકડી પ્રયોગશાળા. ઘરમાં મૂલ્યના બીનું વાવેતર ફળ્યું તો તે સમાજમાં પણ ફળી શકે, ઘર એટલે તે માટેનો પૂર્વપ્રયોગ કરવાનું સ્થાન.
- - - મીરાબહેન ભટ્ટ
10/09/2021
# श्री गणेशाय नमह #
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
Rajkot
360007
Opening Hours
| Monday | 8am - 8pm |
| Tuesday | 8am - 8pm |
| Wednesday | 8am - 8pm |
| Thursday | 8am - 8pm |
| Friday | 8am - 8pm |
| Saturday | 8am - 8pm |